Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં અજય લોરીયા દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરી લોકોને રેમડીસીવર ઇન્જેક્શન...

મોરબીમાં અજય લોરીયા દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરી લોકોને રેમડીસીવર ઇન્જેક્શન આપવા આજથી કેમ્પ શરૂ કરવામાં આવ્યો.

કેમ્પમાં માસ્ક સેનીટાઇઝર નું ફ્રી વિતરણ કરવામાં આવશે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં હાલ કોરોના મહામારીનો કહેર વર્તાય રહ્યો છે અને રેમડીસીવર ઇન્જેક્શનની ભારે તંગી છે ત્યારે સામાજિક આગેવાન અને જિલ્લા પંચાયત સદસ્ય અજય લોરીયા દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરી લોકોને રેમડીસીવર ઇન્જેક્શન આપવા આજથી સ્કાય મોલ સામે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લોકો પોતાનાં ડોક્યુમેન્ટ અને કોવિડ રિપોર્ટ રજીસ્ટ્રેશન કરાવીને આ ઈંજેક્શન મેળવી શકશે આ કેમ્પમાં માસ્ક સેનીટાઇઝર નું ફ્રી વિતરણ કરવામાં આવશે. અજય લોરીયાએ લોકોને પોતાનાં ડોક્યુમેન્ટ તથા કોવિડ રિપોર્ટ સાથે કાર્યાલય ખાતે આવવા અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!