Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના પંચાસર ગામે આધેડએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

મોરબીના પંચાસર ગામે આધેડએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

મોરબી તાલુકાના પંચાસર ગામે અમ્ગ્ય કારણોસર આધેડે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૪૫) એ રાત્રીનાં સમયે કોઈ કારણોસર પોતાના ઘરની પાછળ ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!