Monday, May 13, 2024
HomeGujaratટંકારાના નેકનામ ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો

ટંકારાના નેકનામ ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો

ટંકારા તાલુકાના નેકનામ ગામે ૩૫ વષૅની મહિલાએ પોતાના ધરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયાનું ટંકારા પોલીસ મથકમાં જાહેર થયુ છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાના નેકનામ ગામે રહેતા દયાબેન અમરશીભાઈ પરમાર ( ઉ.વ.૩૫) ગઈકાલે સવારે પોતાના ધરે અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ લેતા તાત્કાલિક સારવાર અર્થે પડધરી સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત્યુ થયાની જાણ ટંકારા પોલીસ મથકમાં જાહેર કર્યું હતુ. જે પરથી પોલીસે હાલમાં અકસ્માતે મોતની નોંધ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!