Saturday, April 20, 2024
HomeGujaratપિતાની 32મી યાદગાર સ્મૃતિમાં પૈતૃક ગામ ખારવામાં પશુપરબ, ચબૂતરાનું નિર્માણ કરતો કાસુન્દ્રા...

પિતાની 32મી યાદગાર સ્મૃતિમાં પૈતૃક ગામ ખારવામાં પશુપરબ, ચબૂતરાનું નિર્માણ કરતો કાસુન્દ્રા પરિવાર

મોરબી : રવાપર મોરબી ખાતે રહેતા કાસુન્દ્રા પરિવાર દ્વારા સ્વર્ગીય પિતાની યાદમાં પૈતૃક ગામ ધ્રોલ તાલુકાના ખારવા ખાતે પશુપરબ, ચબૂતરો અને પક્ષીઘરનું નિર્માણ કાર્ય કર્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર ગામે રહેતા ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા અને તેમના પરિવારજનો દ્વારા તેમના સ્વર્ગીય પિતા વસ્તાભાઈ ડાયાભાઇ કાસુન્દ્રાની 32મી યાદગાર સ્મૃતિમાં તેમના પૈતૃક ગામ ધ્રોલ તાલુકાના ખારવા ગામે રાધાકૃષ્ણ મંદિર ખાતે પશુપરબ, પક્ષીઘર અને ચબૂતરો નિર્માણ કરી અબોલજીવ પ્રત્યે કરુણાભાવ પ્રગટ કર્યો છે અને તા.17ના રોજ આ યાદગાર સ્મૃતિ ખારવા ગામને અર્પણ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!