Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના જેપુર ગામેં આધેડે વાડીએ ગળાફાંસો ખાઈ મોતની સોડ તાણી લીધી

મોરબીના જેપુર ગામેં આધેડે વાડીએ ગળાફાંસો ખાઈ મોતની સોડ તાણી લીધી

મોરબી તાલુકાના જેપુર ગામેં રહેતા આધેડે વાડીએ ઝાડ સાથે ગળાફાંસો ખાઈ મોત ની સોડ તાણી લેતા પરિવારમાં રોકકળાટ ફેલાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે જે બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર જેતર ગામની સીમમાં આવેલ જેરામ ભાઈની વાડીએ અરજણભાઇ રામસંગભાઇ ખૂરી નામના ૬૦ વર્ષીય અધેડે ગુંદાના ઝાડ સામે કોઇ કારણસર ગળેફાસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!