Friday, April 19, 2024
HomeGujaratમાળીયા.મી ના જુના ઘાટીલા ગામે ગ્રા.પં કચેરી નું ખાત મૂરહત અને સરપંચો...

માળીયા.મી ના જુના ઘાટીલા ગામે ગ્રા.પં કચેરી નું ખાત મૂરહત અને સરપંચો નો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા ના માળીયા મી ના  જુના ઘાટીલા ગામે બનેલ નવીનકોર ગ્રામ પંચાયત કચેરી નું રાજ્યમંત્રી બ્રિજેસભાઈ મેરજ ના હસ્તે ખાત મુરહુત કરવામાં આવ્યુ હતું .જેમાં રાજ્યમંત્રી બ્રિજેસભાઈ મેરજા ,રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિત ના આગેવાનો એ ટ્રેક્ટર ટ્રોલી માં સવારી કરી ને પોતે ગ્રામ સાથે જોડાયેલા હોવાનો પુરાવો આપ્યો હતો .આ સાથે માળીયા તાલુકા ના અલગ અલગ ગામ ના નવનિયુક્ત સરપંચ નું સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ તકે મગનભાઈ વડાવીયા, દુર્લભજીભાઈ દેથરીયા,ચંદુભાઈ શિહોરા, અજયભાઈ લોરીયા,જીજ્ઞેશભાઈ કૈલા ,જયંતીભાઈ પડસુમબીયા,કિશોરભાઈ ચીખલીયા,બાબુભાઇ હૂંબલ, રમેશભાઈ રાઠોડ,સુભાષ ભાઈ ,મામલતદાર ડી સી પરમાર ,ટીડીઓ આર એ કોંઢિયા સહિત ના હાજર રહ્યા હતા .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!