Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

વાંકાનેરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૧નાં રોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન બાતમીનાં આધારે મંદિર રોડ દરગાહ પાછળ ચોકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં જયેશભાઈ રમેશભાઈ સારલા (ઉ.વ.૨૩), સંજયભાઈ કાળુભાઈ માણાસુરીયા (ઉ.વ.૨૪), ફિરોઝભાઈ અબ્દુલભાઈ બેલીમ (ઉ.વ.૨૬), સલીમભાઈ હાસમભાઈ બુખારી (ઉ.વ.૬૨), ઈરફાનભાઈ અબ્દુલભાઈ બાનવા (ઉ.વ.૨૬), એજાઝભાઈ જુસબભાઈ રાઠોડ (ઉ.વ.૨૫), કુલદીપભાઈ સુરેશભાઈ કુબાવત (ઉ.વ.૨૭) રહે બધા વાંકાનેર વાળાઓને રોકડ રૂ. ૫૪૫૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!