Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં ભાગવત કથામાં પત્રકારોનું કરાયું સન્માન

મોરબીમાં ભાગવત કથામાં પત્રકારોનું કરાયું સન્માન

સદભાવના હોસ્પિટલ નજીક આવેલ બોયઝ હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં તારીખ ૧૭ એપ્રિલ થી ૨૩ એપ્રિલ સુધી જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે.આ કથાનું શ્રવણ કરવા વિવિધ સામાજિક, રાજકીય આગેવાનો અને સંતો-મહંતો પધારી રહ્યા છે. ત્યારે આ ભાગવત સપ્તાહમાં જારિયા પરિવાર દ્વારા ન્યુઝ ૧૮ ગુજરાતી ના રીપોર્ટર અતુલભાઈ જોષી,ફૂલછાબ ના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી,ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ ના રિપોર્ટર ભાસ્કરભાઈ જોષી,અબ તક અને tv13 ના રિપોર્ટર ઋષિભાઈ મહેતા,પત્રકાર અલ્પેશભાઈ ગોસ્વામી,ન્યુઝ કેપિટલ રિપોર્ટર ડેનીશભાઈ દવે,અબતકના રિપોર્ટર રાકેશભાઈ પંડ્યા,મોરબી મીરર રિપોર્ટર હર્ષભાઈ જાની નુ સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!