Thursday, April 25, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા મિયાણાંના સરવડ ગામે મકાન પર પથ્થરના ઘા કરવાની ના પાડતા હુમલો...

માળીયા મિયાણાંના સરવડ ગામે મકાન પર પથ્થરના ઘા કરવાની ના પાડતા હુમલો કર્યો

માળિયા મીયાણાંના સરવડ ગામના રહેવાસી મનસુખભાઈ નથુભાઈ દેલવાળીયા (ઉ.વ.૪૫) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ગીરીશ હરજીભાઈ વિલપરા રહે સરવડ વાળા ફરિયાદીના ઘર પાસે જઈને ઘર સામે જોઈ પથ્થર ઘા કરતો હોય જેથી ઘર તરફ પથ્થર ઘા નહિ કરવા જતા સમજાવવા જતા આરોપી ગીરીશ વિલપરા ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હાથમાં રહેલ લોખંડ પાઈપ ઝીકી ઈજા કરી જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!