Thursday, April 25, 2024
HomeGujaratધંધાના કામે જવાનું કહી નીકળેલો વાંકાનેરનો યુવાન ગુમશુદા

ધંધાના કામે જવાનું કહી નીકળેલો વાંકાનેરનો યુવાન ગુમશુદા

વાંકનેર સીટી પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરમાં વીશીપરા પ્રાથમીક શાળા પાસે રહેતા ધર્મેશભાઇ રમેશભાઇ ભીંડોરા ગોપાલ નમકીનની એજન્સી ધરાવે છે. તેઓ ગત તા. ૧૬ના રોજ સવારના નવેક વાગ્યે ઘરેથી ગોપાલ નમકીનની એજન્સીના ધંધાના કામે રાજકોટ તથા અમદાવાદ જવાનુ કહીને નીકળેલ હતા. તેઓ રાત્રીના પરત આવાનુ કહીને ગયા હતા. પરંતુ આજ દીન સુધી ઘેર પરત આવેલ ના હતા. આથી, તેમના પત્ની કુસુમબેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે ગુમશુદા નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!