Saturday, April 20, 2024
HomeGujaratમોરબીનાં રોહિદાસપર વિસ્તારમાં રહેતો યુવાન લાપતા

મોરબીનાં રોહિદાસપર વિસ્તારમાં રહેતો યુવાન લાપતા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રોહીદાસપરા શેરી નં ૦૬ માં રહેતો મહેશભાઈ વસંતભાઈ શુકલ (ઉ.વ.૪૦) નામનો યુવાન ગુમ થયાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુમસુધા યુવાન કડિયાકામ જાણે છે તેણે ઘોરણ ૫ સુધી અભ્યાસ કરેલ છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે તે મધ્યમ બાંધાનો શ્યામ વર્ણો તેનું મોઢું લંબગોળ ઉંચાઇ પાંચ ફુટ છે. તેણે પેન્ટ શર્ટ પહેરેલ છે. અગાઉ પણ તે જાણ કર્યા વગર ઘણી વખત ઘરેથી જતો રહ્યો છે અને થોડા સમયમાં પાછો આવી જતો ખાસ કોઈ કામધંધો કરતો ના હોય અને ગત તા. ૧૦/૦૫ ના રોજ સવારે કામ પર જવાનું કહીને ઘરેથી ગયા બાદ તેને ફોન કરતા ફોન બંધ કરી દે છે અને પાછો ઘરે નહિ આવું કહી ફોન બંધ કરી દીધો હોય. યુવાનનાં પિતા વસંતભાઈ શુક્લે મોરબી બી ડીવીઝન પોલીસ મથકે ગુમસુધા નોંધ કરાવતા પોલીસે ગુમસુધા નોંધ કરી યુવાનની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!