Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : ગુંગણ ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજશોક લાગતા ખેતમજૂરનું મોત

મોરબી : ગુંગણ ગામે ખેતરમાં કામ કરતી વખતે વીજશોક લાગતા ખેતમજૂરનું મોત

બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કૃષ્ણનગર-ગુંગણ ગામે રહેતા બચુભાઇ અલુભાઇ દેગામા (ઉ.વ.૫૫) નામના આધેડ ગઈકાલે તા.૧૭ ના રોજ ગુંગણ ગામની સીમમાં આવેલ પ્રદ્યુમનસિંહ પૃથ્વીરાજસિંહની વાડીમાં કામ કરતા હતા ત્યારે અકસ્માતે ઇલેકટ્રીક શોર્ટ લાગતા ખેતમજૂર બચુભાઇ અલુભાઇ દેગામાનું કરૂણ મોત નીપજ્યું હતું. બાદમાં તેમનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!