Friday, March 29, 2024
HomeGujaratમોરબી : સીરામીક ફેક્ટરીમાં કોઈ કારણસર ઉપરથી નીચે પડી જતાં યુપીનાં યુવાનનું...

મોરબી : સીરામીક ફેક્ટરીમાં કોઈ કારણસર ઉપરથી નીચે પડી જતાં યુપીનાં યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૧નાં રોજ મૃતક રવીન્દ્રકુમાર મહાપ્રસાદ યાદવ (ઉં.વ.૩૬, મુલ રહે રાયબરેલી યુ.પી.) વાળો પાવડીયારી કેનાલ પાસે આવેલ સીમાન્ટો વિટ્રિફાઇડ કારખાનામાં પોતાના રૂમમાં સુતો હોય દરમ્યાન કોઈ કારણસર ઉપરથી નીચે પડી જતાં ઈજા પહોંચતાં તેનું મોત નિપજ્યું હતું. હાલ મૃતકની ડેડબોડીને મોરબી સીવીલ હોસ્પિટલ પીએમ રૂમ ખાતે રાખવામાં આવી છે. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!