Friday, April 19, 2024
HomeGujaratમોરબી : કામ પર જવાનું કહી ગયા બાદ રણછોડનગરમાં રહેતો યુવાન લાપતા

મોરબી : કામ પર જવાનું કહી ગયા બાદ રણછોડનગરમાં રહેતો યુવાન લાપતા

મોરબીના રણછોડનગરમાં રહેતો સંદીપભાઈ સુરેશભાઈ ચૌહાણ (ઉં.વ.૩૬)નામનો યુવાન ગત તા. ૧૦નાં રોજ સવારનાં સાડા આઠ વાગ્યે ઘરેથી કામ પર જવાનું કહી નીકળ્યા બાદ ઘરે પરત ના ફરતા પરિવારજનોએ ઘરમેળે યુવાનની શોધખોળ હાથ ધરી હતી પરંતુ યુવાનની કોઈ ભાળ ન મળતાં અંતે ગઈકાલે યુવાનનાં ભાઈ કિશનભાઈએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુમસુદા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુદા નોંધ કરી યુવાનની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!