Friday, April 26, 2024
HomeGujaratમોરબી : કોરોના અંગે જાગૃતિ લાવવા આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કેસર બાગ...

મોરબી : કોરોના અંગે જાગૃતિ લાવવા આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કેસર બાગ ખાતે ચાર્ટ-પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરાયું

આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા કોરોનાનાં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને આજરોજ તા. 2નાં રોજ નગરપાલિકા સંચાલિત કેશર બાગ ખાતે કોરોના અંગે જાગૃતિ લાવવા માટે ચાર્ટ-પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરેલ હતું. જેમાં કેસરબાગ ખાતે કોરોનાથી રક્ષણ માટેનાં ઉપાય દર્શાવતા વિવિધ 16 પ્રકારનાં બેનર અને પોસ્ટરો લગાવવામાં આવ્યા હતાં જેમાં 130 જેટલી માહીતી આપવામાં આવી હતી. આજ રોજ યોજાયેલ આ પોસ્ટર પ્રદર્શન માટે નગરપાલિકાનાં નિરંજનભાઈ ભટ્ટ તથા સમગ્ર સ્ટાફે સારી વ્યવસ્થા કરી આપી હતી. જે બદલ એલ. એમ. ભટ્ટ અને દિપેન ભટ્ટ દ્વારા યાદીમાં નગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!