Friday, April 26, 2024
HomeNewsMorbiમોરબી બાર એશો. દ્વારા માસ્ક અને આયુર્વેદીક દવાઓ વિતરણ કરી

મોરબી બાર એશો. દ્વારા માસ્ક અને આયુર્વેદીક દવાઓ વિતરણ કરી

મોરબીમાં કોરોના સંક્રમણ ને લીધે તેને અટકાવવા માટે જુદા જુદા લોકો અને સંસ્થાઓ આગળ આવી છે ત્યારે મોરબી બાર એસોસિએશન ના પ્રમુખ દિલીપ અગેચણિયા દ્વારા નોટરી એસોસિએશનના તમામ સભ્યોને માસ્ક અને આયુર્વેદિક દવાઓનું વિતરણ કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

 

ઉલ્લેખનીય છે કે ડોકટર,પોલીસ પત્રકાર અને વકીલ સૌથી વધુ લોકોના સંક્રમણમા આવે છે ત્યારે સમાજની વ્યવસ્થા જાળવવા આ બધા લોકોએ ના છુટકે બહાર નિકળવું પડે છે જેમાં કોરોનાથી બચવા અને બચાવવા આજે બાર એશો.પ્રમુખ દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!