Monday, April 29, 2024
HomeGujaratમોરબી : વધતા જતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને ઘૂંટુ ખાતેનું કોવિડ કેર...

મોરબી : વધતા જતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને ઘૂંટુ ખાતેનું કોવિડ કેર સેન્ટર ફરી શરૂ કરાયું

ગઈકાલે ગુરુવારે જિલ્લા કલેકટરનાં અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગોની મળેલી બેઠકમાં ત્રણ નવા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવનો નિર્ણય કરાયો હતો. ત્યારે ઘુંટુ ખાતે બંધ કરાયેલું કોવિડ કેર સેન્ટર ગઈકાલે ગુરૂવારે સાંજથી જ પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં એક દર્દીને દાખલ પણ કરાવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘૂંટુ કોવિડ કેર સેન્ટરમાં ૫૦ બેડની વ્યવસ્થા ઉપલબ્ઘ રખાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!