Friday, April 26, 2024
HomeGujaratમોરબી : માધાપરમાં લગ્નની મંજુરી લીધા વગર લગ્નનું આયોજન કરનાર વિરુદ્ધ ગુન્હો...

મોરબી : માધાપરમાં લગ્નની મંજુરી લીધા વગર લગ્નનું આયોજન કરનાર વિરુદ્ધ ગુન્હો નોંધાયો

મોરબીના માધાપર વિસ્તારમાં લગ્નની મંજૂરી લીધા વગર જ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના માધાપર શેરી નં. ૧૬માં રહેતા જગજીવનભાઈ વનુભાઈ નકુમએ માધાપર રામજી મંદિર પાસે સતવારા સમાજની વાડીમાં પોતાની દીકરીના લગ્નનું આયોજન કર્યુ હોય અને ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર લગ્નની કોઈ મંજુરી નહિ મેળવી કલેકટરના જાહેરનામનો ભંગ કર્યો હોય મોરબી એ ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!