Friday, April 26, 2024
HomeGujaratમોરબી:ત્રણેક માસથી પિયર આવેલી પરિણીતાને લઈ જવા સાસરીયા પક્ષની ધબધબાટી:ફરિયાદ નોંધાઇ

મોરબી:ત્રણેક માસથી પિયર આવેલી પરિણીતાને લઈ જવા સાસરીયા પક્ષની ધબધબાટી:ફરિયાદ નોંધાઇ

છેલ્લા ત્રણેક જુદી રહેવા જતી રહેલ અને એકાદ માસ થી પોતાના પિયર રહેતી દીકરીને સાસરીયા પક્ષ દ્વારા તેડવા ગયા હોય ત્યારે દીકરીને પાછી લઈ જવા માટે ઝપાઝપી બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા આંબેડકર કોલોની શેરી નંબર ૧૨ ફરિયાદી પ્રભાબેન રમેશભાઈ સારેશા ઉંમર વર્ષ ૪૫ રહેતા હોય અને તેમની દીકરી છેલ્લા થોડા સમયથી તેમના ઘરે પિયર પાછી આવી હોય ત્યારે આ કામના આરોપી વસંતભાઈ દાનાભાઈ રાઠોડ તેમના ઘરે ગયા હોય અને કહ્યું હોય કે “તમારી દીકરી ને ક્યારે મોકલવાની છે” ક્યારે આવજે ફરિયાદી એ કહ્યું હતું કે “તમારા ઘરના બે વડીલોને લાવો અમે વાતચીત કરીને મોકલી દઈશું” ત્યારે ઉસ્કેરાઈ જાય આ કામના આરોપી દ્વારા ફરિયાદીને ગાળો બોલી પોતાની પાસે રહેલા લાગણી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!