Sunday, April 28, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી : પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં પૂર્વ પ્રમુખ અને બ્રહ્મસમાજના યુવા આગેવાન...

મોરબી : પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં પૂર્વ પ્રમુખ અને બ્રહ્મસમાજના યુવા આગેવાન કેયુરભાઈ પંડ્યાના પિતાશ્રી નરેન્દ્રભાઇ લાભશંકર પંડ્યાનું દુ:ખદ અવસાન

ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનાં ટ્રસ્ટી, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબીનાં પુર્વ પ્રમુખ તથા પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં પૂર્વ પ્રમુખ અને બ્રહ્મસમાજના યુવા આગેવાન કેયુરભાઈ પંડ્યાના પિતાશ્રી નરેન્દ્રભાઇ લાભશંકર પંડ્યાનું કોરોનાના કારણે દુઃખદ અવસાન થયેલ છે ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે અને કેયુરભાઈના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!