Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના નવી પીપળી ગામે આધેડે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબીના નવી પીપળી ગામે આધેડે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબી તાલુકાના નવી પીપળી ગામે રહેતા સિધરાજસિહ સુરૂભા ઝાલા ઉવ-૪૯ એ ગઈકાલ તા.૦૩/૦૫ ના રોજ પોતાના ઘરે રાત્રીના કોઇપણ સમયે પોતાની જાતે ગળેફાસો ખાઈ લેતા તેમનું મરણ થયું હતું. ત્યારે સિધરાજસિંહની ડેડ બોડી ચંન્દ્રસિહ નટુભા ઝાલા મો.નં ૯૩૧૬૧-૮૧૦૪૫ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવેલ જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસી મૃત જાહેર કરી મૃતદેહના પીએમ સહિતની કામગીરી તથા ઇન્કવેસ્ટ ભરવાની કાર્યવાહી હાથ ધરવા મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે અકાળે મૃત્યુ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!