Saturday, May 18, 2024
HomeGujaratમોરબી:દરબારગઢ સ્વામિનારાયણ મંદિરના સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન

મોરબી:દરબારગઢ સ્વામિનારાયણ મંદિરના સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન

મોરબીના દરબારગઢ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આગામી ૧૭ મે થી ૨૩ મે એમ સાત દિવસ સુધી દિવ્ય સાર્ધ શતાબ્દીની રંગે ચંગે ઉજવણી કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી દરબારગઢ સ્વામીનારાયણ મંદિરના ૧૫૦ વર્ષના સાર્ધ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં આગામી ૧૭ મે ૨૦૨૪ થી ૨૩ મે ૨૦૨૪ સુધી મોરબીના એસ.પી. રોડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેના અનુસંધાને ગઈકાલ તા.૦૩/૦૫ના રોજ ભવ્ય વિજયસ્તંભ સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના દરેક ભક્તિપ્રેમી જનતાને આ દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવમાં જોડાવા વિનંતીસહ અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!