Monday, April 29, 2024
HomeGujaratભારતમાં ગેરકાયદેસર ઘુસવાના ગુનામાં ભુજની પાલારા જેલમાં બંધ પાકિસ્તાનના યુવાનનું હળવદ નજીક...

ભારતમાં ગેરકાયદેસર ઘુસવાના ગુનામાં ભુજની પાલારા જેલમાં બંધ પાકિસ્તાનના યુવાનનું હળવદ નજીક મોત

સારવાર અર્થે અમદાવાદ લઈ જવાતો હોય દરમ્યાન હળવદ નજીક મોત નીપજ્યું

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૮/૮/૨૦૧૯થી ભારતમાં ગેરકાયદેસર ઘુસવાના ગુનામાં ભુજની પાલારા જેલમાં બંધ પાકિસ્તાનના ૨૨ વર્ષીય તગજીભાઈ રાવતાભાઈ હોચીમલ પોતે એચ.આઈ.વી. અને ટી.બી.ની બીમારીથી પીડિત હોય, જેથી તેની સારવાર ભુજની જી.કે. હોસ્પિટલમાં ચાલતી હતી. જો કે યુવાનને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવતો હતો ત્યારે હળવદ નજીક આ યુવાનનું મોત નિપજયું હોવાનું સામે આવ્યું છે. જેથી, બનાવને પગલે હળવદ પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!