Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેરના પેડક વિસ્તારમાં રહેતા પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરના પેડક વિસ્તારમાં રહેતા પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના પેડક વિસ્તારમાં રહેતા પભીબેન નાથાભાઈ (ઉ.વ.૩૨)નામનાં પરિણીતાએ ગઈકાલે તા. ૧૩ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ થયુ હતું. ઉલ્લેખનીય છે કે પભીબેનનો લગ્નગાળો નવ વર્ષનો છે અને તેને સંતાનમાં એક દિકરો તથા બે દિકરીઓ છે. વાંકાનેર સીટી પોલીસ મૃતકના આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!