Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના વોર્ડ નં. ૧૧ ની સોસાયટીમાં રોડ રસ્તાના પ્રશ્ને સ્થાનિકોની પાલિકા તંત્ર,...

મોરબીના વોર્ડ નં. ૧૧ ની સોસાયટીમાં રોડ રસ્તાના પ્રશ્ને સ્થાનિકોની પાલિકા તંત્ર, ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોને રજૂઆત

મોરબી : વોર્ડ નં. ૧૧ ની આનંદનગર સોસાયટીના રહેવાસી રાયધનભાઈ સોઢીયા અને નીરજભાઈ ભટ્ટ સહિતના રહીશોએ પાલિકાના ચીફ ઓફિસર, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને ભાવેશભાઈ કણઝારીયાને રજૂઆત કરી જણાવ્યું છે કે આનંદનગર, ગુલાબનગર અને શ્રીજી પાર્કમાં ૪૦૦ થી વધુ પરિવારો વસવાટ કરે છે પરંતુ વિસ્તારમાં પાયાની સુવિધા આપવામાં આવી નથી બધી સોસાયટીના રસ્તા ખરાબ હાલતમાં છે ઘણા વર્ષોથી રોડ બનાવવાની માંગણી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સોસાયટીના રહીશોએ સોસાયટીઓમાં સીસી રોડ બનાવવા માંગ કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!