Thursday, April 18, 2024
HomeGujaratમોરબીનાં આમરણ ગામે સરકારી ખરાબાની જમીનમાંથી દબાણ હટાવાયુ

મોરબીનાં આમરણ ગામે સરકારી ખરાબાની જમીનમાંથી દબાણ હટાવાયુ

પ્રાપ્ત વિગતો અનુસાર આજ રોજ તા. ૦૨ એપ્રિલ ના રોજ મોરબીના મામલતદાર ડી. જે. જાડેજા, સર્કલ ઓફિસર પી. આર. ગંભીર, મહેસુલી તલાટી, આમરણ એસ. વી. રાઠોડ તથા મહેસુલી ટીમ દ્વારા મોરબી તાલુકા પી.એસ.આઈ. અને તેમની ટીમ તથા ગામનાં સરપંચ અને ગ્રામજનોની હાજરીમાં મોરબી તાલુકાના આમરણ ગામે હાઈવે ઉપરના સરકારી ખરાબાની સ. નં. ૮૪૦ પૈકીમાં આવેલા દબાણોવાળી અંદાજિત ૫૦૦-૦૦ ચો. મી. જેટલી જમીન માંથી દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!