Thursday, April 25, 2024
HomeGujaratવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી વાંકાનેરનાં રાજવી દિગ્વિજયસિંહ ઝાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી વાંકાનેરનાં રાજવી દિગ્વિજયસિંહ ઝાલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

વાંકાનેર નાં રાજવી ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું ગઈકાલે નિધન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરનાં રાજવી દિગ્વિજયસિંહ ઝાલા બે વખત ધારાસભ્ય (1962-67, 1967-72) તરીકે, બે વખત સાસંદ સભ્ય(1980-84, 1984-89) તરીકે અને એક વખત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!