Wednesday, May 15, 2024
HomeGujaratમોરબીનાં દરબારગઢ વિસ્તારના રહેવાસીઓ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરાશે

મોરબીનાં દરબારગઢ વિસ્તારના રહેવાસીઓ દ્વારા ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરાશે

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતો ના ફોટા ખોડીયાર મંદિર દરબારગઢ મોરબી ખાતે પહોંચાડવા અનુરોધ કરાયો

- Advertisement -
- Advertisement -

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં દિવંગતોની આત્માના મોક્ષાર્થે સમસ્ત દરબાર ગઢ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અખંડ ધુનનું આયોજન કરાયું છે.

ઝુલતા પુલની દુર્ઘટનામાં ૧૩૪ મૃતાત્માના મોક્ષાર્થે દરબાર ગઢ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અખંડ રામ ધુનનું આયોજન તા. ૮/૧૧/૨૦૨૨ મંગળવારના રોજ સવારે ૯ થી રાત્રિના ૯ વાગ્યા સુધી ખોડિયાર મંદિર પાસે, દરબાર ગઢ ખાતે અખંડ રામ ધુનનુ આયોજન કરાયું છે.આ અખંડ રામ ધુનમાં મૃતાત્માંઓને શ્રધાંજલિ આપવા ગ્રીન ચોકથી દરબાર ગઢ સુધીના તમામ વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાળીને આ અખંડ રામ ધુનમાં જોડાશે.આ અખંડ રામ ધુનમાં સમસ્ત દરબાર ગઢના રહેવાસીઓ દ્વારા મોરબીના દરેક ધુન મંડળ તથા ધર્મપ્રેમી ભાઈ બહેનોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!