Friday, April 26, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી નિવાસી સ્વ.ધનજીભાઈ લાલજીભાઈ સનાવડાનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી સ્વ.ધનજીભાઈ લાલજીભાઈ સનાવડાનું દુઃખદ અવસાન/બેસણું

મોરબી નિવાસીસ્વ. ધનજીભાઈ લાલજીભાઈ સનાવડા (ઉ. વ.૭૪) તે ગં.સ્વ.શાંતાબેન ધનજીભાઈ સનાવડા ના પતીશ્રી તથા કિર્તીભાઈ ધનજીભાઈ સનાવડા અને રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા ના પિતાશ્રી તથા સનાવડા પરિવારના મોભીનું આજ રોજ ૨૮/૦૫/૨૦૨૩ ને રવિવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આગામી ૦૧/૦૬/૨૦૨૩ ને ગુરૂવારના સવારે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!