Sunday, May 5, 2024
HomeGujaratમાળીયા-જામનગર હાઇવે પર ટ્રક ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા છ ઈજાગ્રસ્ત એકનું...

માળીયા-જામનગર હાઇવે પર ટ્રક ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા છ ઈજાગ્રસ્ત એકનું મોત

આ બનાવની વિગત મુજબ ગઈકાલે માળીયા-જામનગર હાઇવે પર ટ્રક નં. GJ-12-BW-0143 નાચાલકે છકડો રીક્ષા નં. GJ-10-TT-6859 ને હડફેટે લેતા છકડો રિક્ષાના ચાલક શબ્બીરભાઈ બાવદીનભાઈ ખેભર (ઉ.વ.૨૩ રહે.ચેલાબેડી કાલાવડ જી.જામનગર) અને રિક્ષામાં સવાર અકબરભાઈ, હારુનશા, શાદીકશા, શેનાઝબાનું ને ઈજાઓ પહોંચી હતી જ્યારે અન્ય એક મુસાફર ઉમરશા પિનલશા શેખને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું જેથી છકડો રિક્ષાના ચાલક અકબરભાઈ એ માળીયા(મી.) પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!