Sunday, May 19, 2024
HomeGujaratસ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો અને અનાથ દિકરીઓની ફી માટે 14 લાખ અર્પણ...

સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો અને અનાથ દિકરીઓની ફી માટે 14 લાખ અર્પણ કરતો ઉઘરેજા પરિવાર

મોરબી: ઘણા બધા લોકોએ જીવન જ એવું જીવતા હોય છે કે એ મૃત્યુ પછી પણ એના કર્મોની સુવાસ ફેલાતી હોય છે. આવા જ એક સ્વજન સ્વ. મહેશભાઈ કેસવજીભાઈ ઉઘરેજા (ચંદન હાર્ડવેર) નું એક વર્ષ પહેલાં મૃત્યુ થયેલુ

- Advertisement -
- Advertisement -

ત્યારે ઉઘરેજા પરિવારે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજી શહીદ પરિવારો અને અનાથ દીકરી ઓના અભ્યાસ માટે કાર્ય કરતું સેવા એ જ સંપત્તિના ચેરમેન અજય લોરીયાને 14 લાખ 14 હજારની રકમ અર્જુનભાઇ મહેશભાઈ ઉઘરેજા સહિતના પરિવારજનોએ અર્પણ કરી અને મહેશભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!