Friday, March 29, 2024
HomeGujaratમાળીયાના વાઘરવા ગામે એકસામટા ત્રણ મકાનને નિશાન બનાવતા તસ્કરો: સાડા ત્રણ લાખ...

માળીયાના વાઘરવા ગામે એકસામટા ત્રણ મકાનને નિશાન બનાવતા તસ્કરો: સાડા ત્રણ લાખ ઉપરાંતના મુદામાલની ચોરી

મોરબી જિલ્લામાં ચોરી બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તેવા સંજોગો વચ્ચે માળીયાના વાઘરવા ગામે ત્રાટકેલા તસ્કરોએ એકસામટા ત્રણ મકાનોને નિશાન બનાવી રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત સાડા ત્રણ લાખ ઉપરાંતનો મુદામાલ ઉસેડી જતા ઉહાપોહ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

માળીયા(મીં) પોલીસ મથકમાં મનહરભાઇ ભારમલભાઇ બોરીચાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર વધારવા ખાતે આવેલ દરીયાલાલ શેરીમા પોતાના રહેણાક મકાનમા તસ્કરો ત્રાટક્યા હતા. અને મકાનમાં રાખેલ કબાટ તોડી કબાટમાં રાખેલ રોકડા રૂપીયા ૨,૩૪,૦૦૦ તથા સોના ચાંદીના દાગીના રૂ..૧૪,૦૦૦ ની ચોરી કરી લઇ ગયા હતા. ઉપરાંત દિગ્વિજયસિંહ જાડેજાના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી ૭૫૦૦૦ ની ચોરી અને તેના ભાઈ નીતીરાજસિંહ જાડેજાના મકાનમાંથી સોનાના દાગીના સહીત ૪૫૦…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!