Friday, March 29, 2024
HomeGujaratમોરબીના નહેરૂગેટ ચોકમાં પેવર બ્લોક નાખવા સામાજિક કાર્યકરોની માંગ

મોરબીના નહેરૂગેટ ચોકમાં પેવર બ્લોક નાખવા સામાજિક કાર્યકરોની માંગ

મોરબીના નહેરૂગેટ ચોકમાં ઉબળ ખાબળ રસ્તાનાં કારણે લોકોને ભારે હલાકીનો સામનો કરવો પડે છે માટે મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશભાઈ પંડ્યા, મુસ્તાકભાઈ બ્લોચ દ્વારા પાલિકાના ચીફ ઑફિસર અને પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

રાત દિવસ લોકોની અવરજવરથી ધમધમતો નહેરુ ગેટ ચોક કે જ્યાંનાં રસ્તા ઉબળ ખાબળ હોય લોકોને તથા આસપાસની દુકાનોનાં વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. તો નહેરૂગેટ ચોકમાં જો પેવર બ્લોક નાખવામાં આવે તો લોકો અને વેપારીઓનાં પ્રશ્નનો હલ થઈ શકે માટે સામાજિક કાર્યકરો દ્વારા ત્યાં પેવર બ્લોક નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!