Thursday, May 9, 2024
HomeGujaratટંકારા :રસ્તામાં સર્ગભાને ડિલિવરી થઈ ગયા બાદ બાળકનું મોત

ટંકારા :રસ્તામાં સર્ગભાને ડિલિવરી થઈ ગયા બાદ બાળકનું મોત

મોરબી ટંકારા: રસ્તામાં સર્ગભાને ડિલિવરી થઈ ગયા બાદ બાળકનું મોત થયેલ હતું. જેમાં ટંકારા પો.સ્ટે.માંથી જાણવા મળેલ વિગત અનુસાર ટંકારાના નેસડા (ખા) માં ગીતાબેન સુનીલભાઇ ભુરિયાને ડીલેવરી અર્થે મોરબી સિવિલ હોસ્પિટલથી ૧૦૮ મારફ્તે રાજકોટ સ.હોમા વધુ સારવાર અર્થે લઇ જતા હતા તે દરમિયાન ૧૦૮ મા રસ્તામા જ ડીલેવરી થઇ જતા જે જન્મેલ બેબીને સ.હો રાજકોટ ખાતે બેભાન હાલતમા સારવારમા લઇ જતા KTNICU વીભાગમા ફરજ પરના ડો.કૌશલ વસોયાએ જોઇ તપાસી એ બાળકને મૃત જાહેર કરેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!