Friday, April 19, 2024
HomeGujaratમોરબીના ત્રિમંદિર ખાતે ભારતીય કિસાન સંઘનું અધિવેશન યોજાશે

મોરબીના ત્રિમંદિર ખાતે ભારતીય કિસાન સંઘનું અધિવેશન યોજાશે

મોરબી જિલ્લા ભારતીય કિશાન સંઘ દ્વારા આવતીકાલે તા.23 ના રોજ સવારે 10 કલાકે નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે અધિવેશન યોજાશે. જેમાં હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

આ અધિવેશનમાં ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ દુધાત્રા ખાસ ઉપસ્થિત રહેશે. સાથે પ્રદેશ કારોબારી સભ્ય ભીખાભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. તેમ કિસાન સંઘ મોરબી જીલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયાની યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!