Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના તાલુકા સેવાસદનમાં આવેલ પુસ્તકાલયને સેનેટાઈઝ કરવામાં આવ્યું.

મોરબીના તાલુકા સેવાસદનમાં આવેલ પુસ્તકાલયને સેનેટાઈઝ કરવામાં આવ્યું.

મોરબી શહેર અને જીલ્લામાં કોરોના સંક્રમણ દિન પ્રતિદિન સતત વધી રહ્યું છે જેને પગલે તકેદારીના ભાગરૂપે મોરબી તાલુકા સેવાસદનમાં આવેલ સરકારી તાલુકા પુસ્તકાલયને આજે સેનેટાઈઝ કરાયું હતું. આ તકે સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે લોકોને માસ્ક પહેરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!