Wednesday, April 17, 2024
HomeGujaratમોરબીના જસમતગઢ નજીક કારખાનામાં પરપ્રાંતીય શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

મોરબીના જસમતગઢ નજીક કારખાનામાં પરપ્રાંતીય શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હાલ મોરબીના જસમતગઢ ગામની સીમમાં એન્ટોનોવા ટાઈલ્સ કારખાનામાં રહેતા દેબપ્રસાદ ગયાપ્રસાદ દેય (ઉ.વ.૩૧) નામના પરપ્રાંતીય શ્રમિક યુવાને કોઈ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં તેનું મોત નિપજ્યું હતું. જે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!