Thursday, May 9, 2024
HomeGujaratશ્રી મોરબી ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

શ્રી મોરબી ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

શ્રી મોરબી ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળની ગતરોજ કારોબારી મળી હતી. જેમાં સર્વાનુમતે આગામી વિજયા દશમીનાં દિવસે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવાનું નાક્કી કરવામાં આવ્યુ હતુ.

- Advertisement -
- Advertisement -

શ્રી મોરબી ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળ દ્વારા જણાવ્યા અનુસાર, શ્રી મોરબી ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળનાં કારોબારીમાં નક્કી થયા મુજબ, વિજયા દશમીના દિવસે એટલે કે તા.05-10-2022ને બુધવારના રોજ સાંજના 05:00 વાગ્યે મોરબી ઔદિચ્ય બ્રાહ્મણની ભોજન શાળા ખાતે વિદ્યાર્થીઓનાં ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મોરબી ઔદિચ્ય વિદ્યોત્તેજક મંડળનાં તમામ સભ્યોને સહ પરિવાર પધારવા માટે ભાવ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ ધોરણ ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનું સન્માન શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!