Sunday, May 19, 2024
HomeGujaratમોરબી શહેરના મુખ્ય માર્ગો પર તિરંગો છવાયો: જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રા...

મોરબી શહેરના મુખ્ય માર્ગો પર તિરંગો છવાયો: જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

મોરબી સહિત સમગ્ર ભારતમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની હોંશભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે વિશાલ તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઓ હજારોની સંખ્યામાં જોડાયા હતા તેમજ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સ્વામિનારાયણ મંદિર ના સાધુ સંતો તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિત મોરબી ભાજપના આગેવાનો અને અનેક સમાજના લોકો જોડાયા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!