Tuesday, April 23, 2024
HomeGujaratકોરોના ના આજે મોરબી જિલ્લા માં 94 કેસ નોંધાયા:120 દર્દીઓ સ્વસ્થ થયા

કોરોના ના આજે મોરબી જિલ્લા માં 94 કેસ નોંધાયા:120 દર્દીઓ સ્વસ્થ થયા

આજે મોરબી જિલ્લા માં કોરોના ના 94 કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેરી વિસ્તાર માં 47 કેસ, મોરબી ગ્રામ્ય વિસ્તાર માં 22 કેસ ,વાંકાનેર શહેરી વિસ્તારમાં 03 ,વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં 04 ,કેસ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં 04 કેસ,ટંકારા ગ્રામ્ય વિસ્તાર માં 07 કેસ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં 07કેસ નોંધાયા હતા

- Advertisement -
- Advertisement -

વધુ માં આજે જિલ્લા માં 120 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં જેમાં મોરબી માં 99 ,વાંકાનેર માં 06 ,હળવદ માં 07 ,ટંકારા માં 05 અને માળીયા માં 03 દર્દીઓ સ્વસ્થ થયા હતા .જેથી હવે કુલ એક્ટિવ કેસ નો આંકડો 805 થવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!