Saturday, May 11, 2024
HomeNewsBirthdayમોરબીના સામાજીક અને રાજકીય આગેવાન જયવંતસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

મોરબીના સામાજીક અને રાજકીય આગેવાન જયવંતસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

મોરબીના નિવૃત નાયબ કાર્યપાલક ઇજનેર જયવંતસિંહ હિંમતસિંહ જાડેજાનો જન્મ ૫ નવેમ્બર ૧૯૬૩ ના દિવસે થયેલ છે ત્યારે આજે ૬૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.તેઓ મોરબી રાજપુત સમાજના પ્રમુખ રહી ચૂકેલ છે અને હાલ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે ની જવાબદારી નિભાવી રહીયા છે.

- Advertisement -
- Advertisement -

તેઓના ધર્મ પત્નિ દિનાબા જાડેજા મોરબી નગરપાલિકા ના પ્રથમ મહિલા પ્રમુખ અને ચારટર્મ કાઉનશીલર રહી ચુકેલ છે જયવંતસિંહ જાડેજા એ સામાજીક અને વ્યવસાયીક કામ અંગે ૧૨ દેશ નો વિદેશ પ્રવાસ કરેલ છે તેઓ શ્રી રમત ગમત , પ્રવાસ , વાંચન અને સંગીત નો શોખ ધરાવે છે આજે તેમના મોબાઇલ નંબર ૯૭૨૭૨૭૭૭૭૭ પર જન્મદિન ની શુભેછા વરસી રહી છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!