Monday, January 13, 2025
HomeGujaratમોરબી નિવાસી સ્વ.ત્રંબકલાલ મહેતાનું દુખદ અવસાન/બેસણું

મોરબી નિવાસી સ્વ.ત્રંબકલાલ મહેતાનું દુખદ અવસાન/બેસણું

મૂળ ખેવારીયાનાં હાલ મોરબી ખાતે રહેતા ત્રંબકલાલ મોહનલાલ મહેતા તે પરેશભાઈ મહેતા (પાણી પુરવઠા), હરેશભાઈ મહેતા, ચંદ્રેશભાઈ મહેતા, દિવ્યેશભાઈ મહેતા, માયાબેન જોષી, નયનાબેન જોષીના પિતા તથા કિશોરભાઈ મહેતા (ક્રિષ્ના હોસ્પિટલ)ના કાકાનું તારીખ 29-5-2024 ને બુધવારના રોજ 84 વર્ષની ઉંમરે અવસાન થયું છે. જેનું સદગતનું બેસણું તારીખ 31-5-2024 ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6-30 કલાકે નિલકંઠ મહાદેવ મંદિર, વિષ્ણુનગર-2, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!