Friday, April 26, 2024
HomeGujaratમોરબી તાલુકામાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી તાલુકામાં અપમૃત્યુનાં બે બનાવો

બેલા ગામે ઈલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત

- Advertisement -
- Advertisement -

મોરબીના રણછોડ નગરમાં રહેતા સંજયભાઈ લાખાભાઇ બકુત્રા (ઉં.વ.૩૮) નામનાં યુવાનને ગઈકાલે તા. ૨૦નાં રોજ બેલા ગામની સીમમાં સીએનજી પંપની બાજુમાં કસ્યપ સીરામીક શોરૂમમાં કોઈ કારણસર ઈલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ચાચાપર ગામે અગમ્ય કારણોસર વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા રમેશભાઈ રૂગનાથભાઈ ભાલોડીયા (ઉ.વ.૬૫)નામનાં વૃદ્ધ પોતાના ઘરે પોતાની દુકાને બેઠા હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરનાં ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!