Thursday, March 28, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવો

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવો

વાંકાનેર : સરતાનપર રોડ પર ફેકટરીમાં ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટુંકાવ્યુ

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ધ્રાંગધ્રા તાલુકાના મેથાણા ગામના રહેવાસી અને હાલ સરતાનપર રોડ પરની કોટો સેનેટરી કારખાનામાં કામ કરતા ભરત દેવજી મકવાણા (ઉ.વ.૩૭) નામના યુવાને કારખાનાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી : અગમ્ય કારણોસર યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં મહેન્દ્રપરામાં રહેતા અજયગીરી બટુકગીરી ગોસ્વામી (ઉં.વ.૩૯) નામનો યુવાનનું ગઈકાલે તા. ૭નાં રોજ કોઈ કારણસર મરણ જતાં તેની ડેડબોડીને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!