Friday, March 29, 2024
HomeGujaratમોરબી-વાંકાનેરમાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી-વાંકાનેરમાં અપમૃત્યુનાં બે બનાવો

મોરબી : ફેકટરીમાં આગ લાગતાં દાઝી જતાં શ્રમિક યુવાનનું મોત

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મનોજકુમાર રમેશભાઈ (ઉ.વ.૨૬) નામનો યુવાન લખધીરપુર રોડ પર એન્ટીક માર્બોનેટ પ્રા.લી.માં કામ કરતો હોય દરમ્યાન આગ લાગતા દાઝી ગયો હોય જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હોય જ્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર : સરતાનપર રોડ પર ચક્કર આવતા પડી ગયેલ તરૂણનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ એમપીના રહેવાસી અને હાલ સરતાનપર રોડ પર મોટો સ્ટોન સિરામિકમાં રહીને મજુરી કરતા આકાશ રાજુભાઈ રાવત (ઉ.વ.૧૯) નામના તરૂણને ચક્કર આવતા પડી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!