Friday, April 26, 2024
HomeGujaratહળવદના દેવળીયા ગામે પાણીના ટાંકામાં પડી જતા બે માસુમ ભાઈઓના મોત

હળવદના દેવળીયા ગામે પાણીના ટાંકામાં પડી જતા બે માસુમ ભાઈઓના મોત

જાણવા મળતી વિગત અનુસાર હળવદ તાલુકા ના દેવળીયા ગામે ધર્મેન્દ્રસિંહ પરમારની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા સરદારભાઈ માવડા ના બે પુત્ર અશોક સરદારભાઈ માવડા (ઉ.આશરે ૦૩ વર્ષ)અને ઋષિ સરદારભાઈ માવડા (ઉ.આશરે ૦૫ વર્ષ) ગઈકાલે મોડી સાંજે રમતા હતા તે દરમિયાન અચાનક કોઈ કારણોસર રમતા રમતા વાડીમાં જ આવેલ પાણીની ટાંકીમાં પડી ગયા હતા જે બનાવની જાણ પરિવાર જનોને થયા બન્ને બાળકો ને સરકારી હોસ્પિટલ હળવદ ખાતે લઈ જવાય હતા જતા ફરજ પરના તબીબ ડો કેયુર ભીમાણી એ બન્ને ને મૃત જાહેર કર્યા હતા જેથી આ હળવદ પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!