Friday, May 3, 2024
HomeGujaratવાંકાનેરના સિંધાવદર ગામે રીક્ષા પાર્ક કરવા બાબતે બે શખ્સોનો રિક્ષાચાલક પર હુમલો

વાંકાનેરના સિંધાવદર ગામે રીક્ષા પાર્ક કરવા બાબતે બે શખ્સોનો રિક્ષાચાલક પર હુમલો

વાંકાનેર તાલુકાના સિંધાવદર (ગાત્રાળ નગર)ગામે રિક્ષા ચલાવતા ફરિયાદી ગોપાલભાઈ મેશનભાઈ ચારોલીયા (ઉ.વ.૩૧ રહે.ગાત્રાલ નગર, સિંધાવદર તા.વાંકાનેર) વાળા ભાડાની ઉઘરાણી કરવા ગયા હોય જ્યાં આરોપીઓ શાંતિલાલ ગગજીભાઈ ચારોલીયા અને રાજેશભાઇ ગગજીભાઈ ચારોલીયા (રહે.બન્ને ગાત્રાલ નગર સિંધાવદર) વાળાએ ફરિયાદને ઘરપાસે રીક્ષા પાર્ક ન કરવા કહીને ઝઘડો કરીને ફરિયાદીને લાકડી વડે અને ઢીકા પાટુ નો માર મારી મૂઢ ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -
- Advertisement -

જેથી ફરિયાદિ ગોપાલભાઈએ સમાધાન કરવા પ્રયાસ કરતા સમાધાન ન થતા અંતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!