Friday, April 26, 2024
HomeNewsWakanerવાંકાનેરના યુવા પત્રકાર હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

વાંકાનેરના યુવા પત્રકાર હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

વાંકાનેરના યુવા પત્રકાર હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના યુવા પત્રકાર હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે મૂળ ટંકારા તાલુકાના લજાઈના વતની અને વાંકાનેરને કર્મભૂમિ બનાવનાર હરદેવસિંહ ઝાલા પત્રકારત્વના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે તે ઉપરાંત તેઓ મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ જય સોમનાથ ટ્રાન્સપોર્ટનું પણ સફળ સંચાલન કરી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પત્રકાર મિત્રો, તેમનો પરિવાર, સ્નેહીઓ અને મોરબી મિરર ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!