Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરમાં પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા પત્નીએ ગળાફાંસો ખાધો:સારવાર અર્થે ખસેડાઇ

વાંકાનેરમાં પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા પત્નીએ ગળાફાંસો ખાધો:સારવાર અર્થે ખસેડાઇ

વાંકાનેરમાં વિશિપરા વિસ્તારમાં રહેતી પરિણીતા હેતલબેન વિશાલભાઈ બાવરવા(ઉ.વ.૨૯ રહે વિશિપરા) વાળાને તેમના પતિએ ઘરકામ બાબતે ઠપકો આપતા તેમને લાગી આવતા ગઈકાલે પોતાના ઘરના ઉપરના માળે રૂમમાં લોખન્ડની એન્ગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો જોકે તેમના પતિ તે જ સમયે કામેથી ઘરે આવતા તેમનું ધ્યાન પડી જતા તાત્કાલીક નીચે ઉતારી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અત્રે નોંધનીય છે કે પરિણીતા ના લગ્ન થયાને સાડા ચાર વર્ષ જેટલો સમય થયો છે અને તેમને સંતાનમાં બે દીકરા છે. જેથી વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ એએસપી અતુલ બંસલ દ્વારા હાથ ધરવામા આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં નેપાળી પરિવારની મહિલાએ ગળાફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું

જેમાં મોરબી શહેરના કાયાજી પ્લોટ શેરી નં.૨ પાસે આવેલ પવનસુત એપાર્ટમેન્ટ માં રહેતા નેપાળી પરિવારની મહિલા પાર્વતીબેન શંકર સુની (ઉ.વ.૩૦ મુ.રહે.ગુડુ તા.જી.સુરકેટ નેપાળ) વાળાએ પોતાના ઘરના બાથરૂમમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું જેથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!