Thursday, April 18, 2024
HomeGujaratવાંકાનેર : માટેલ ગામે રહેતી તરૂણી લાપતા

વાંકાનેર : માટેલ ગામે રહેતી તરૂણી લાપતા

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા શીવાભાઈ સગરામભાઈ કાંજીયાની દિકરી ગીતાબેન (ઉં.વ. ૧૮ વર્ષ ૪ મહિના) ગત તા. ૬ જુલાઈનાં રોજ ઘરેથી બાથરૂમ જવા માટે બહાર ગયેલ હોય બાદ પરત ન ફરતાં પરિવારે ઘરમેળે તપાસ હાથ ધરી હતી પરંતુ ગીતાબેનની કોઈ ભાળ ન મળતા તરૂણીની માતા ભાવનાબેનએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુમસુદા ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવ અંગે નોંધ કરી તરૂણીની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ગીતાબેન શરીરે પાતળા બાંધાનાં અને વાને ઘઉંવર્ણી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!